Submit your work, meet writers and drop the ads. Become a member
Jul 2020
ઠેસ

મારા નાજુક નાનકડા દિલ ને લાગી છે ઊંડી ઠેસ

સમજ્યા નહિ મતલબી લોક; કિધો ફોકત નો કલેશ.

અહંકાર અને અહમ બનાવે સ્વજનો નુ જીવન અકારુ.

માટે, વાણી અને વર્તન પર રાખીયે નિયંત્રણ, તો સારુ

લાગણીઓ હોય બહુ નાજુક, સ્પર્શે એ દિલને સીધી;

એટલે મેં, વિચારીને વર્તન કરવું, એવી તાકીદ લઈ લીધી.

કરીશ સતત કોશિશ હૂં, દુર્વ્યવ્હાર અને  બુરાઇયો બાળવા

અહુરા મારા, તાકત આપજે મને આં કર્તવ્ય પાળવા.

Armin Dutia Motashaw
44
 
Please log in to view and add comments on poems