Submit your work, meet writers and drop the ads. Become a member
Aug 2019
પ્રેરણા

અંતર મન જગાડ, ઓ અહુરા મારું, અંતર મન જગાડ

જ્યારે જ્યારે ખતરો આવવાનો હોય ત્યારે તું એક ઘંટડી વાગડ.

પ્રેરણા આપજે, બની ને રહેજે પ્રેરણાસ્ત્રોત મારો

માનું છું ઓ મઝદા , ખૂબ ખૂબ આભાર તારો.

આવે જો અહરેમાન આજુબાજુ તો એને ભગાડજે.

અંતર આત્મા મારો ઝંઝોળી ને બી જગાડજે.

Armin Dutia Motashaw
57
 
Please log in to view and add comments on poems